લોકસાહિત્ય
લોકસાહિત્ય એટલે લોકો દ્વારા, લોકો માટે, લોકબોલીમાં રચાયેલું સાહિત્ય. લોકસાહિત્ય કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિસમૂહ દ્વારા રચાયેલું હોઈ શકે છે. પ્રાચીન કાળથી તેનો પ્રસાર કંઠોપ કંઠ અને કર્ણોપકર્ણ થતો આવ્યો છે. લોકસાહિત્ય કોઈ એક સમાજ, વર્ગ, પ્રદેશની કે પ્રજાની સંસ્કૃતિનો દસ્તાવેજ છે. જે તે પ્રજાની રહેણીકરણી, રૂઢિરિવાજો, સંસ્કારો, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. તેમાં માનવમનના બધા જ ભાવો, વ્યક્તિગત-પારિવારિક-સામાજિક જીવનની સારી-નરસી બધી જ ઘટનાઓ અને સંસાર-વ્યવહારની તમામ બાબતોનું નિરૂપણ થયેલું હોય છે. સાહિત્ય રચવાની કોઈ પણ સભાનતા વિના રચાયેલું હોવાથી એમાં માનવમનનો સીધો જ પડઘો પડેલો જોવા મળે છે. ગીત, કથા, કહેવતો, હાલરડાં, ઉખાણાં વગેરે સ્વરૂપે રચાયેલું ગુજરાતી લોકસાહિત્ય આપ અહીં માણી શકો છો.
-
‘ભોગાવો’ની રેલનો ગરબો
-
‘ડોર’ છોડતાં
-
આ ખાદીનો સાફો ભરતે ભર્યો
-
આ પાહે ભાળું તા’રે મોવળાં
-
આ તીરે ગંગા પેલી તીરે જમુના
-
આ તીરે ગંગા, પેલી તીરે જમના
-
આડો
-
આગળ ચાલે મારા નાનુભાઈ
-
આજ્ઞા
-
આઈ રે! મારા સસરાની પોઠ
-
આજ ’લા કોનો વારો?
-
આજ જરૂર જાજો રે
-
આજ મારા પિયુની કાચી વાડી પાકી
-
આજ મારે ઉત્તમ એકાદશી
-
આજ મારે વલોણાં વાર છે રે લોલ
-
આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો
-
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
-
આજ સલુણા એકાદશી
-
આજનો દા’ડો તારી માતાને બોલાવ
-
આજનો દિવસ રે વ રે
-
આંબા મવડાને ડાળે
-
આંબા તારી વાંકી ડાઈળ
-
આંબો
-
આંબો
-
આમલી હેઠે તળાવ કે
-
આપણા ગામમાં ક્યા ભાઈ પટેલ
-
આરણ મંડલ્યે રે લુહારિયા
-
આસો માસે શરદપૂનમની રાત જો
-
આસો ઊતર્યા, કારતક બેઠા
-
આઠ કુવા ને નવ પાવઠાં