સૌથી વધુ સંબંધિત પરિણામ
કવિ/લેખક/કલાકાર
મુસાફર સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
રાજા અને ભઠિયારો
રાજા ભઠિયારાની પાસે ગયો અને બોલ્યો : ‘ભાઈ, હું પરદેશી મુસાફર છું. સવારનો ભૂખ્યો છું. મોડું તો ઘણું થયું છે, પણ મારા ઉપર દયા લાવી દુકાન ઉઘાડી મને એક પાઉં આપશો તો મારા પર મોટી મહેરબાની થશે.’
મુસાફરની ભૂખની વાત સાંભળી ભઠિયારાનું દિલ પીગળી ગયું. તેણે તરત જ દુકાન ઉઘાડી અને છૂપા વેશમાં આવેલા રાજાને પરદેશી મુસાફર માની એક મોટો પાઉંનો ટુકડો કાઢી આપ્યો.
- પુષ્પા વકીલ
- બાળવાર્તા
રજપૂતાણી
પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો. ઘણી મુશ્કેલોઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા અને એ સુંદર માર્ગ ઉજ્જડ થોવા લાગ્યો.
ચાકરે તરફનાં ગામડાંમાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહીસલામત થઈ શકતો નથી. એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બવન લાગ્યો.
- ધૂમકેતુ
- નવલિકા
