સૌથી વધુ સંબંધિત પરિણામ
કવિ/લેખક/કલાકાર
અન્ય પરિણામો
રાજા અને ભઠિયારો
રાજા ભઠિયારાની પાસે ગયો અને બોલ્યો : ‘ભાઈ, હું પરદેશી મુસાફર છું. સવારનો ભૂખ્યો છું. મોડું તો ઘણું થયું છે, પણ મારા ઉપર દયા લાવી દુકાન ઉઘાડી મને એક પાઉં આપશો તો મારા પર મોટી મહેરબાની થશે.’
મુસાફરની ભૂખની વાત સાંભળી ભઠિયારાનું દિલ પીગળી ગયું. તેણે તરત જ દુકાન ઉઘાડી અને છૂપા વેશમાં આવેલા રાજાને પરદેશી મુસાફર માની એક મોટો પાઉંનો ટુકડો કાઢી આપ્યો.
- પુષ્પા વકીલ
- બાળવાર્તા
