સૌથી વધુ સંબંધિત પરિણામ
યોગ્ય સંબંધિત પુસ્તકો
અન્ય પરિણામો
યુધિષ્ઠરે શું માગ્યું?
“ધન્ય! ધન્ય! ધર્મરાજ યુધિષ્ઠિર! તમે ખરેખર મહાન છો. તમે યોગ્ય માગણી જ કરી છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. હું નકુલને સજીવન કરું જ છું. બીજા ભાઈઓને પણ સજીવન કરું છું. તમારા બધા જ ભાઈઓ સજીવન થાઓ!”
પછી યક્ષના વચનથી ચારે બાઈઓ સજીવન થયા. આ જોઈને યુધિષ્ઠિરની આંખમાં આનંદનાં આંસુ ભરાઈ આવ્યાં.
- મુકુલ કલાર્થી
- બાળવાર્તા
