સૌથી વધુ સંબંધિત પરિણામ
મોંઘા મોતીની ચોરી
‘દાદા, દાદા... તમારા ઊપર તો પાક્કો ભરોસો છે’.
‘તો સાંભળો મારી વાત, એ પંખી તો ભારે વજનના કારણે ઊંચે ઊડી શકતું જ નથી. તો ભલા એ આભલે ચોરી કરવા આવે જ કઈ રીતે? વળી... એ મોર તો છે પંખીઓનો રાજા. કદી રાજા ચોરી કરે?’ સૂરજદાદાની વાત સાંભળી વાદળાં અને વાદળીઓ શરમાયાં. સહુ સૉરી... સૉરી... કરતાં નાસ-ભાગ કરવા લાગ્યાં. એ વાતને લઈને તે આજ દિન સુધી દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે.
- ગિરા પિનાકીન ભટ્ટ
- બાળવાર્તા
