સૌથી વધુ સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
આનું નામ જમણ!
ફરી શંકરનું મન પલળ્યું. તેને થયું : એકત્રીસ કરતાં બત્રીસ વધારે ને બત્રીસ પકવાન એટલે બધી મીઠાઈઓ અંદર આવી ગઈ. ચાલ જીવ, બત્રીસ પકવાન ઉપર!’
ગણેશે પણ ટાપશી પૂરતાં કહ્યું : ‘બાપુજી, વળી પાછાં તેત્રીસ જાતનાં શાક પણ છે! આપણા ઘેર મારી બા ડુંગળીના શાક વગર બીજું કોઈ શાક જ કરતી નથી!’
- શિવમ્ સુંદરમ્
- બાળવાર્તા