'સિકંદર' બધાં હાર સ્વીકારતાં થઈ ગયાં,વિજયમાં જગાવે અહાલેક છે, કોણ આ?
‘આપણો સિકંદર હવે મોટો થઈ ગયો છે. હું એને બધી જવાબદારી સોંપી દેવા વિચારું છું. હવેથી જંગલનો રાજા એ બનશે!’ સિંહે કહ્યું. સિંહણ કહે, ‘તો તો બહુ સારું. પણ, આપણે બીજાં બધાં પ્રાણીઓને વાત કરી દઈએ કે હવેથી તમારો રાજા સિકંદર!’
એ જરૂરી નથી સિકંદર હો,એ તો સૌના હૃદયમાં ઘર કરશે,
સાહસે સ્કોટે દેવુંરે, વાળ્યું જોતાંમાં;સાહસે સિકંદર નામ, અમર સહુ જાગે.
તમારા મનને જીતી લો તો હું માનું, “સિકંદર છો”,નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,ખુલ્લા હાથોને ધખારો કે સિકંદર લાગું.
ગ્રીસનો બાદશાહ-મહાન એલેકઝાન્ડર
યોગ સારો છે, દિવસ અનુકૂળ છે
ઉત્તર ભારતમાં આગ્રાથી પાંચ માઈલ દૂર આવેલ એ નામનું એક ગામ. એમ કહેવાય છે કે, અગાઉ ત્યાં સિકંદર લોદીની રાજધાની હતી. મહાન અકબર બાદશાહની કબર પણ ત્યાં આવેલી છે. ત્યાંનો કીર્તિસ્તંભ અકબરે બંધાવવાનો આરંભ કરેલ, જહાંગીરે તે પૂરો કરાવ્યો. તેણે અસલના નમૂનામાં કેટલાક ફેરફારો કરાવ્યાં હતા. તેનું ચણતર ૧૬૦૩માં શરૂ થયેલ, ૧૬૧૨ માં પુરું થયેલ. તેમાં રૂપિયા ૧૫ લાખનું ખર્ચ થયું હતું. અહીંનો કીર્તિસ્તંભ બહિસ્તાબાદના ૧૫૦ એકર પહોળા ઉદ્યાનમાં ઊભો કરાયો છે. દરેક દિવાલ આગળ એક મજબૂત રંગીન પથ્થરનો સુશોભિત દરવાજો છે. પશ્ચીમી ખંડ મસ્જિદના ઉપયોગમાં આવતો. પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં આવેલું છે ત્યાં એક ૭૪ ફૂટ ઊંચો ભવ્ય દરવાજો ઊભો કરવામાં આવ્યો છે. દરવાજો બહુ જ સુંદર અને સુશોભિત કરવામાં આવ્યો છે. દરવાજાની ચોમેર ચાર નાના ઘુમટવાળા મિનારાઓ ઊભા કરાયા છે. દરવાજાની મધ્યમાં સંગીતખંડ અને નોબતખાનું આવેલાં છે. ભવ્ય કીર્તિસ્તંભના નાનેથી માંડી મોટામાં મોટા ચણતરમાં મોગલાઈની લાક્ષણિક ચિત્રકળા અને શિલ્પી કામ કોતરેલાં દેખાય છે. કીર્તિસ્તંભના મધ્યખંડમાં વચ્ચોવચ અકબર બાદશાહની કબર છે.અગાઉ ત્યાં કીમતી ગાલીચા અને શેતરંજીઓ પથરાતી. કબરના પથ્થરને ફરતી સોનારૂપાની કિનારીવાળી છત જડવામાં આવેલી છે. કબરની બાજુમાં જ અકબર બાદશાહની શમશેર, ઢાલ, પાઘડી, પગરખાં અને ઓપ ચડાવેલ કીમતી પુસ્તકો રખાયેલાં હતાં. કહેવાય છે કે ૧૭૬૪માં જ્યારે મહરાજા સૂરજમલે ( ભરતપુરનો રાજા ) આગ્રા શહેરને લુટયું હતું ત્યારે આ સઘળી ચીજો લૂંટાઈ ગયેલી. કંઈક ભાંગફોડ પણ કરવામાં આવેલી. આગળના જમાનામાં આ ભવ્ય ખંડની ભીતરમાં ચોમેર સુવર્ણ અને આસમાની રંગના ભવ્ય ચિત્રો જોવામાં આવતા. બાદશાહની કબર પાસેના ઉચ્ચાસન ઉપર બીજી બે નાની નાની કબરો આવેલી છે. એ કબરો અકબરની બે પુત્રીઓ શૈખુરૂન્નિસા અને આરામબાનૂ બેગમની છે. વળી ત્રીજી કબર શાહઆલમ બીજાના પુત્ર મિરઝા સુલેમાન શેખની ત્યાં ઊભી કરાઈ છે. સૌથી ઉપલા માળે એક આરસપહાણનો એક ભવ્ય શિલાલેખ જોવામાં આવે છે. તે બરાબર બાદશાહની કબરના ઘુમટની ઉપર જ રખાયેલો છે. તેમાં ખુદાના નામ અને ગુણનું બયાન કરવામાં આવ્યું છે.
પડતી હાલતમાંથી સારી હાલતમાં આવવું, ચઢતી થવી, અભ્યુદય થવો, સિતારો પાંશરો થવો, નસીબ અનુકૂળ થવું
સોનાથી મોજશોખ માણે કે સેનાથી રણમેદાનમાં લડે? એ વેળા એક બળિયો રાજા ભારત પર ચડી આવ્યો. એનું નામ સિકંદર.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.