dharm meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અર્થ:
- ગુણ-લક્ષણ, ખાસિયત, 'ક્વૉલિટી', 'પ્રોપર્ટી' (મ.ન.)
- નીતિ, સદાચાર, જીવન-મરણ તથા ઈશ્વર, વગેરે ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા
- ધર્મને અનુસરતું, ધર્મવાળું, ન્યાયી
- ગુણ-લક્ષણ, ખાસિયત
- કર્તવ્ય, ફરજ
- યોગ્યતા-અયોગ્યતાનો વિચાર, ઐહિક નીતિ-વિચાર
- ફરજ, કર્તવ્ય
- ચાર પુરુષાર્થોમાંનો પહેલો પુરુષાર્થ-બહારની અને અંદરની શુદ્ધિ
- નૈતિક જીવન, સદાચરણ
- ચાર પુરુષાર્થોમાંનો પહેલો પુરુષાર્થ-બહારની અને અંદરની શુદ્ધિ
- દાન-પુણ્ય
- ધર્મરાજા
- નિઃશ્રેયસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, ઇન્દ્રિયોને પૂર્ણ રીતે કાબૂમાં રાખી આત્મદર્શન તરફ ગતિ
- શાસ્ત્રોકત વિધિ નિષેધ આચાર
- દુન્યવી ભ્રામક આકર્ષણોમાંથી ચિત્ત-વૃત્તિઓને ખેંચી માનવ તરીકે ઉત્તમ રીતે જીવવાનો પ્રકાર
- જગતના સર્વ ચેતન પદાર્થો તરફ સમભાવ
- જગતના સર્વ ચેતન પદાર્થો તરફ સમાન ભાવની દૃષ્ટિ અને વર્તાવ-દયા-ધર્મ
- પંથ, સંપ્રદાય
- આત્મદર્શન તરફ ગતિ
- તે તે પંથ કે સંપ્રદાયની પ્રક્રિયા
- દાન, પુણ્ય વગેરે, ધર્માદો
- પૌરાણિક માન્યતા પ્રમાણે પાપ-પુણ્યોનો નિર્ણય લાવી આપનાર એક દેવ-યમરાજા. (સંજ્ઞા.)
- પાંચ પાંડવોમાંના મોટા ભાઈ યુધિષ્ઠિર. (સંજ્ઞા.)
- knowledge, faith or belief in the matter of morality, good behaviour, death, life after death, God, etc
- religion
- religious practices
- merit or virtue
- charity
- duty, obligation
- first of the four objects of life, viz, ધર્મ, અર્થ, કામ and મોક્ષ property, quality, nature
- name of Yudhisthira
- Yama, God of death
- धर्म
- शास्त्रोक्त आचार, धर्म
- पुण्य , दान
- धर्म, फ़र्ज़, कर्तव्य
- एक पुरुषार्थ , धर्म
- गुण, स्वभाव, प्रकृति
- धर्मराजा
વાગેશ્વરીનાં કર્ણફૂલો
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..
આપને આ પણ વાંચવું ગમશે
આજનો શબ્દ
અરાજક
રાજા વિનાનું, અંધાધૂંધીવાળું