chanchalta nij tyag - Bhajan | RekhtaGujarati

ચંચળતા નિજ ત્યાગ

chanchalta nij tyag

ચરણ સાહેબ ચરણ સાહેબ
ચંચળતા નિજ ત્યાગ
ચરણ સાહેબ

અબ તો મનવા મેરા, ચંચળતા નિજ ત્યાગ.

ત્યાગ અબ તો...

પાયો ઉત્તમ દેહ અમૂલખ, પ્રગટે પૂરણ ભાગ્ય,

બેર બેર સબ સંત પાકારે, માહ નીંદ સે જાગ્ય.

જાગ્ય અબ તો...

નિશદિન તેરે ઉર મેં મૂરખ, જારત તૃષ્ણા આગ્ય,

બ્રહ્મસિંધુ મેં પેઠત નાંહી, તાતેં બડી અભાગ્ય.

અભાગ્ય અબ તો...

સબ તીરથ સે ઉત્તમ જૈસે, તીરથ રાજ પ્રયાગ,

તૈસે સાધુ સંગત જગ મેં, ઉનસે કર અનુરાગ.

રાગ અબ તો...

શાંત સ્વભાવ સદા ઘટ ભીતર, દૃઢ નિશ્ચળ બૈરાગ,

સતગુરુ સેવા અંતર અનુભવ, સાચો સોઈ સેાહાગ.

સેાહાગ અબ તો...

મોરાર સતગુરુ સમર્થ સાચા, તાકે ચરણે લાગ,

ચરનદાસ ઔર ત્યાગ કલપના, સદા અનીન* વર માગ.

માગ અબ તો...

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6