Bhajan of Charan Saheb | RekhtaGujarati

ચરણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. જ્ઞાન, યોગ અને ઉપદેશાત્મક છૂટક ભજનોના રચનાકાર. મોરારસાહેબના શિષ્ય. ખંભાલિડા-જામનગર પાસેની જગ્યામાં રહેતા. તેમની ભજનરચનાઓ કંઠસ્થ પરંપરામાં ગવાય છે.

  • favroite
  • share
  • 18મી સદી