બાળકાવ્ય
બાળકાવ્ય એટલે બાળકો દ્વારા નહીં પણ બાળકો માટે લખાયેલું કાવ્ય. તેમાં મુખ્યત્વે બાળસૃષ્ટિનું – બાળકના ભાવજગતનું આલેખન થયેલું હોય છે. બાળકોને ગમે એવા વિષય, ભાષા, શૈલી, લયતાલ તેમજ ગેયતા અને અભિનયતા એ બાળકાવ્ય માટે આવશ્યક છે. મધ્યકાળમાં પ્રેમાનંદ, નરસિંહ, મીરાં, શામળ વગેરેની કેટલીક કૃતિઓમાં બાળકવિતાના અંશો જોવા મળે છે. મધ્યકાળથી શરૂ થયેલી બાળકાવ્યની પરંપરા છેક હમણાં સુધી નિરંતર ચાલુ રહી છે. દલપતરામથી લઈને સમકાલીન સર્જકોનાં ચૂંટેલાં સુમધુર બાળકાવ્યોનો ખજાનો આપ સૌ માટે અહીં હાજર છે.
- 1912 - 1984
- અમદાવાદ
- 1955 -
- મુંબઈ

ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય યાજ્ઞિક
કવિ, નાટ્યલેખક, વાર્તાકાર, ગદ્યકાર, શ્રીમન્ નૃસિંહાચાર્યજીના પુત્ર
- 1885 - 1937
- વડોદરા
- 1911 - 1988
- બામણા, ઈડર
- 1905 - 1991
- આણંદ
- 1929 -
- અમદાવાદ
- 1927 - 2004
- અમદાવાદ
- 1942 -
- રાણીવાડા
- 1950 -
- અમદાવાદ
- 1975 -
- જામનગર
- 1940 - 2022
- ભડિયાદ
- 1885 - 1939
- ભાવનગર
- 1938 - 2024
- અમદાવાદ
- 1901 - 1991
- સુરત
- 1882 - 1968
- અમદાવાદ