ગાય પર બાળવાર્તાઓ
ચોપગું પ્રાણી. ગાય અને
બળદ ગ્રામ્ય વ્યવસ્થાના મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. ગાય દૂધ આપે છે અને બળદ ખેતી અને વાહન ખેંચવા કામ આવે છે. શાકાહારી પ્રાણી, મુખ્ય ખોરાક ઘાસ. ગાયના ચહેરા પર એક નિર્દોષતા અને અસહાયતા હોય છે. એટલે જ આપણી ભાષામાં ‘દીકરી અને ગાય દોરે ત્યાં જાય’ જેવી કહેવત પડી છે. કૃષ્ણ ગોવાળ હતા, એથી કૃષ્ણગીતોને કારણે ગાયને સામાજિક મહત્ત્વ મળ્યું છે. આજે પણ ગાયનું સામાજિક અને ધાર્મિક મહત્ત્વ એને રાજકારણનું પાનું બનાવી દે એટલું બળકટ છે.
બાળવાર્તા(7)
-
પોપટ ને કાગડો
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે : ભાઈ કમાવા જા ને? પોપટ તો ‘ઠીક’ કહીને કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના
-
ડોસીમાની રોટલી
એક હતું શહેર. આ શહેરમાં એક પોળ. એની એક ગલીમાં એક ડાઘિયો કૂતરો, કૂતરી અને ચાર સરસ કુરકુરિયાં રહે. એ ગલીનાં નાનાંનાનાં છોકરાંઓ તો આખો દહાડો કુરકુરિયાંને રમાડે. કૂતરો અને કૂતરી આજુબાજુથી જે કાંઈ મળે તે લાવે. પોતે ખાય અને થોડું થોડું કુરકુરિયાંને
-
સાચાબોલી ગાય
ઊંચો ઊંચો એક ડુંગર હતો. ગામની સીમમાં ચરી ગાયો ક્યારેક ડુંગરની ખીણમાં ચાલી જતી. ત્યાં ચારો ચરતી અને ઝરણાંનું મીઠું પાણી પીતી. સાંજ પડ્યે ગોવાળ ધણને ગામમાં પાછું વાળી લાવતો. એક દિવસ એક ગાય પાછળ રહી ગઈ. સૂરજ ડૂબી ગયો
-
માટલીરાણી
એક વાર બપોરના કામકાજથી પરવારી સોનબાઈ ઘરમાં જરી ઊંઘ કાઢતી હતી. ત્યાં એના રસોડામાં ધમાલ મચી ગઈ. રસોડામાં વાસણો હતાં, ખાવાપીવાની ચીજો હતી, લાકડાં-છાણાં પણ હતાં, માખી-વંદા પણ હતાં અને એક તરફ સોયદોરો
-
માની શિખામણ
કિસન પટેલના વાડામાં ઘણી મરઘીઓ હતી. તેમાં માઘી નામે એક મરઘી બહુ સમજદાર અને ચાલાક હતી. તે કોઈથી છેતરાતી નહીં. ગમે તેવા બળવાન પ્રાણીની સામેથી તે પોતાનાં બુદ્ધિબળ અને ચતુરાઈથી છટકી આવતી. તે દેખાવે ખૂબ સુંદર હતી. ખાઈપીને હૃષ્ટપુષ્ટ થઈ હતી.