Famous Gujarati Ghazals on Aranya | RekhtaGujarati

અરણ્ય પર ગઝલો

વન. જંગલ. સાહિત્યકૃતિમાં

આ શબ્દ સ્મૃતિના પ્રવાહ કે શહેરની યાંત્રિકતા વિશે પણ હોઈ શકે. દલપતરામથી માંડીને પ્રહલાદ પારેખ, ઉમાશંકર જોશી, પ્રજારામ રાવળ, જયંત પાઠક, મણિલાલ પટેલ જેવા અનેક કવિઓની કવિતાઓમાં તમે અરણ્ય અનુભવી શકો છો.

.....વધુ વાંચો