તેમણે વૈષ્ણવી ભક્તિનાં અને કળિયુગ અંગેનાં અનેક પદોની રચનાઓ કરી છે. સમાજને ભક્તિ, ભાઈચારો, નેકી-ટેકી પર ચાલવાનો ઉપદેશ આપ્યો છે.