વેપારી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
સાચી ઇજ્જત
એક હતો શેઠ. મોટો વેપારી ગણાતો. એના જેવો વેપારી એ વખતે કોઈ ન મળે. લાખો રૂપિયાનો વેપાર કરે. નોકરચાકરનો પાર નહીં. ઘરમાં અઢળક પૈસો. ધમધોકાર વેપાર ચાલે. શેઠ જથ્થાબંધ માલ ખરીદે છે અને વેચે છે. ઘણો નફો મળે છે. શેઠ દયાળુ પણ એવો
-
લોભિયો
એક ગામમાં એક માણસ રહે. ભારે લોભી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એક વાર તે બજારમાં નાળિયેર લેવા નીકળ્યો. દુકાને જઈને તેણે પૂછ્યું, “ભાઈ, નાળિયેરનું શું લો છો?” “ચાર આના.” દુકાનદારે કહ્યું. લોભિયો પૂછે,