Famous Gujarati Ghazals on Toran | RekhtaGujarati

તોરણ પર ગઝલો

ઘરને ટોડલે કે મંડપ પર

કે ફળિયાના પ્રવેશદ્વારે ફૂલ કે લીલા પાંદડાંની માળા બાંધવામાં આવે એને ‘તોરણ’ કહે છે. તોરણ મોટા ભાગે ઘર માટે હોય, ધાર્મિક પ્રસંગે, સામાજિક પ્રસંગે અને સંસ્થાકીય પ્રસંગે પણ બંધાય. તોરણ ‘ભલે પધાર્યા’ ભાવનું એક દૃશ્યાત્મક સ્વરૂપ છે. રડતી આંખો માટે ‘આંસુના તોરણ’ શબ્દપ્રયોગ લોકબોલીમાં છે. સન્માન માટે વિશેષણ તરીકે ‘મોતીના તોરણે વધાવવું’ શબ્દપ્રયોગ છે. આસોપાલવના તોરણ હંમેશાં શુભ અવસર પર બાંધવામાં આવે છે, માટે સાહિત્યમાં શુભ અવસર માટે આ તોરણનો ઉલ્લેખ કરાય છે.

.....વધુ વાંચો