એક દિવસ એવું બન્યું કે સવાર થવા આવ્યું તોય શ્લોકભાઈ તો ઊઠે જ નહીં ને! બસ ઘસઘસાટ ઊંઘ્યા જ કરે! સૂરજદાદાએ બહુ રાહ જોઈ કે આ શ્લોક ઊઠે પછી હું મારાં કિરણો એના ઘરમાં મોકલું. પક્ષીઓએ પણ વિચાર્યું કે આ શ્લોક જાગી જાય પછી બધો કલરવ કરીએ! ઠંડી