Famous Gujarati Geet on Panghat | RekhtaGujarati

પનઘટ પર ગીત

પનઘટ એટલે પાણી ભરી શકાય

એવો નદી કે તળાવનો ઘાટ. કૃષ્ણલીલામાં કૃષ્ણ પાણી ભરવા જતી ગોપીઓને વિવિધ રીતે હેરાન કરતા એવી વાતો છે તેમજ એવા ઘણા કૃષ્ણપ્રીતિના ગીત અને ગરબાઓ પણ છે. સાહિત્યકૃતિઓમાં પનઘટ નાયક–નાયિકના આકસ્મિક પ્રથમ મિલન કે મિલન સ્થળ તરીકે અતિલિખિત છે. પનઘટ સાથે પનિહારી અને પનિહારી સાથે પ્રણય તથા શૃંગાર રસ જોડાઈ ગયા છે.

.....વધુ વાંચો