નિયમ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(3)
-
કહ્યું કશું ને સમજ્યાં કશું
એક રાજા હતો. રાજાનો એવો નિયમ કે દર છ મહિને એના બધા સૈનિકોને મળે અને એમનાં ખબરઅંતર પૂછે. આવી મુલાકાત વખતે રાજા દરેક સૈનિકને ત્રણ સવાલ પૂછે : તારી ઉંમર કેટલી? તને સૈન્યમાં દાખલ થયે કેટલો વખત થયો? તને ખોરાક અને કપડાં બરાબર મળે છે ને? રાજા