કંસાર પર ગીત
ઘઉંના જાડા લોટ અને ગોળના
મિશ્રણથી બનતું મિષ્ટાન્ન. આપણા લોકવ્યવહારમાં શુભ પ્રસંગે કંસાર બનાવવાની પરંપરા છે, ખાસ કરીને વિવાહ જોડ્યાના નિર્ણય લેવાતા શુકન રૂપે કંસાર બનાવી એ નિર્ણય ઉજવવાતો હોય છે. આથી વાર્તાઓ અને નવલકથાઓમાં વિવાહ જોડ્યાની વાત સાંકેતિક રીતે ‘કંસાર મૂકવાના’ પ્રસ્તાવ તરીકે સૂચવાતી આવી છે.