ગોકુળ પર ગીત
ગોકુળ ભારત દેશના ઉત્તર
પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત એક નગર છે. આ નગર મથુરાથી ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વીત્યું હતું. આથી કૃષ્ણપ્રીતિના કાવ્યો અને ગીતોમાં, લોકગીતો અને ગરબાઓમાં ગોકુળનું દૃઢ સ્થાન છે.