રાજા રણવીરસિંહ દરબાર ભરીને બેઠા છે. ઉનાળાની ઋતુ છે. ગરમી પડે છે. વાતાવરણમાં સુસ્તી છે. ચર્ચાનો કોઈ ખાસ વિષય નથી એટલે વાતોમાં કંઈ રસ પડતો નથી. મજા આવતી નથી. એક કવિએ કવિતા રજૂ કરી. બીજાએ બે-ત્રણ મુદ્દા અધ્યાત્મ જ્ઞાન વિશે રજૂ કર્યા. પણ