બ્રાહ્મણ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
ખડબડ ખડબડ ખોદત હૈ
એક હતો બ્રાહ્મણ. તે બહુ ગરીબ. એક વાર તેની વહુએ કહ્યું : “હવે તો તમે કાંક કામધંધો કરો તો સારું, છોકરાં હવે તો કોઈકોઈ વાર ભૂખે મરે છે!” બ્રાહ્મણ કહે : “પણ કરું શું? મને કંઈ પણ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક.”
-
સાચો યજ્ઞ
“મહારાજ! આપ તો યુગયુગાંતરની વાતો જાણો છો. આજે આપણે ત્યાં જેવો યજ્ઞ થઈ રહ્યો છે તેવો યજ્ઞ પહેલાં કોઈએ કરેલો ખરો?” ભીમસેને શ્રીકૃષ્ણને પૂછ્યું. રાજમહેલના ઓટા પર સૌ જમીને હાથ ધોતા હતા. ભગવાન વેદવ્યાસ, ભગવાન શ્રીકૃષ્ણ,