બાળવાર્તા પર બાળવાર્તાઓ
બાળવાર્તા(12)
-
ચંદુ-નંદુનું ભૂત
બે ભાઈબંધ. એકનું નામ ચંદુ, બીજાનું નામ નંદુ. ચંદુ દૂબળો ને નંદુ જાડો. બેયને ફરવાનો ભારે શોખ. બંનેને એમનાં મા-બાપ કાયમ વઢે : ‘અલ્યા મૂરખાઓ! ગમે ત્યારે ગમે ત્યાં ન નીકળી પડો. કોઈક દિવસ નક્કી હેરાન થશો.’ પણ કોઈનુંય કહ્યું માને તો ચંદુ-નંદુ
-
ગોળાભાઈના હાથ-પગ
ગોળાભાઈને હાથ-પગ કશું જ નહીં. બિચારા જ્યાં બેસાડો ત્યાં બેસી રહે. પોતાના પેટમાં ઠંડું પાણી સંઘરી રાખે. તરસ્યાને પ્રેમથી પાણી પાય. એમનામાં કોઈ જાતનો ભેદભાવ નહીં. ક્યારેય કોઈને ના ન કહે. બેઠા બેઠા સહુની તરસ છિપાવે. પાણી પીને કોઈ ‘હાશ’ એમ
-
શેરને માથે સવા શેર
શિયાળાની ઠંડી ઋતુની સવાર હતી. ઘરની આગળની પડાળીમાં તડકો આવતો હતો. પિન્કીબહેન દફ્તર લઈ ભણવા બેઠાં. દફ્તરમાંથી ચોપડી કાઢી, નોટબુકેય કાઢી ને કંપાસેય કાઢ્યો. બધુંય ચારેકોર પાથર્યું. ને પછી પિન્કીબહેન ઠાવકાં થઈ લેસન કરવા બેઠાં. થોડી વાર થઈ ત્યાં
-
અદેખો દરજી
એક નગર હતું. એમાં રાજાનું રાજ ચાલે. દરેકને રાજાનો હુકમ માનવો જ પડે. હુકમનો જે અનાદર કરે એને રાજા ફરમાવે તે શિક્ષા થાય. આ નગરમાં એક દરજી રહે. રાજાનાં કપડાં સીવવાનું કામ એનું, એટલે વારંવાર રાજમહેલમાં પણ જવાનું થયું. એ રાજાનો માનીતો દરજી
-
ઢીંગલીનો જાદુ
મૌલિકને જાદુ કરવાનો ભારે શોખ. ખિસ્સામાંથી ખાવા મમરા કાઢે તોય કહે, ‘કેવો જાદુ કર્યો?’ બારણા પર બેઠેલી ચકલીને તાળી પાડીને ઉડાડી મૂકી ને કહે, ‘કેવો જાદુ કર્યો?’ ગમે તે વાતમાં જાદુ કર્યા વિના મૌલિકને ચેન ન પડે! તનવીને થાય કે આ મૌલિકડાને એકવાર
-
કરસન કાગડો
નદીકાંઠે વિશાળ વડલો હતો. વડલાની જબરી છાંય. ડાળે ડાળે પંખીઓના માળા. માળામાં કાળાં, ધોળાં ને રંગબેરંગી બચ્ચાં આખો દિવસ કિલકિલાટ કરે. પંખીઓ આવે ને જાય. કાગડો ઊડે અહીં તો કોયલ ઉડે બેસે તહીં. પોપટની ચાંચ પહોળી થાય તો સમડીની પાંખ સંકેલાય. ખિસકોલીની
-
પાણીકલર
ચાર લખોટી. લાલ-પીળી-વાદળી અને ચોથી પાણી કલર. ચારેય લખોટી ખાસ બહેનપણી. ઘડી વાર પણ એકબીજીથી છુટ્ટી ન પડે. ચારેય જયજિતભાઈના ખિસ્સામાં રહે. જયજિતભાઈ દોડે ત્યારે ખખડ્યા કરે. જયજિતભાઈ લખોટી રમવાના ભારે શોખીન. આખો દિવસ રમ્યા
-
સસલાભાઈ
એક હતા સસલાભાઈ, એક વખત પરગામ જવા નીકળ્યા. રસ્તામાં શિયાળ મળ્યું. શિયાળ કહે, “સસલાભાઈ, ક્યાં ચાલ્યા?” સસલાભાઈ કહે, “પરગામ.” શિયાળભાઈ કહે, “બે ચાર દિવસની તૈયારી કરીને નીકળ્યા હો એમ લાગે છે.” સસલાભાઈ
-
સપનાંનો પહાડ
એક દિવસ એવું બન્યું કે સવાર થવા આવ્યું તોય શ્લોકભાઈ તો ઊઠે જ નહીં ને! બસ ઘસઘસાટ ઊંઘ્યા જ કરે! સૂરજદાદાએ બહુ રાહ જોઈ કે આ શ્લોક ઊઠે પછી હું મારાં કિરણો એના ઘરમાં મોકલું. પક્ષીઓએ પણ વિચાર્યું કે આ શ્લોક જાગી જાય પછી બધો કલરવ કરીએ! ઠંડી
-
અટકચાળાનું પરિણામ
સુંદરવનને છેડે એક મોટા વૃક્ષ પર એક પોપટે માળો બાંધ્યો હતો. આ પોપટનું નામ નીલ પોપટ હતું. એ પોપટ ખૂબ અભિમાની હતો. તેને તેના શરીરના સુંદર લીલા રંગનું અભિમાન હતું. પોતાની મીઠી વાણીનું અભિમાન હતું. સુંદર મજાની ચાંચનું અભિમાન હતું અને શક્તિશાળી પાંખનું