અભિમાન પર બાળવાર્તાઓ
બાળવાર્તા(7)
-
શેરને માથે સવા શેર
શિયાળાની ઠંડી ઋતુની સવાર હતી. ઘરની આગળની પડાળીમાં તડકો આવતો હતો. પિન્કીબહેન દફ્તર લઈ ભણવા બેઠાં. દફ્તરમાંથી ચોપડી કાઢી, નોટબુકેય કાઢી ને કંપાસેય કાઢ્યો. બધુંય ચારેકોર પાથર્યું. ને પછી પિન્કીબહેન ઠાવકાં થઈ લેસન કરવા
-
ધનવાન કીડીબાઈ!
એક હતાં કીડીબાઈ. આ કીડીબાઈ એક ધનિકનાં બંગલાના બગીચાના દરમાં રહે. એટલે કીડીબાઈને અભિમાન આવી ગયું કે આપણે તો ધનવાનના ઘરના બગીચામાં રહીએ છીએ. એટલે આપણેય ધનવાન. આ કીડીબાઈ રોજ સાંજે ફરવા નીકળે. એક દિવસ આ કીડીબાઈને એક બીજી કીડી મળી ગઈ. આ
-
ટિટોડી અને અભિમાની સાગર
એક હતો સાગર. એ સાગરને કિનારે એક હતો બેટ. એ બેટ ઉપર એક હતો માળો. “એ માળો કોનો હશે, જય?” “કહું? કહું?..... માછલીઓ!” બધાં હસી પડ્યાં. દાદાએ કહ્યું : “જય,
-
અભિમાની ફુગ્ગો
વલ્લુ નામે એક વાંદરો, ખૂબ હોંશિયાર. કદી ન માને હાર, પણ એ અભિમાની અપાર. ‘મારું કાળજું તો જાંબુના ઝાડ ઉપર છે’ – એવું કહીને એ વિકરાળ મગરને બનાવી આવેલો... એ જ વલ્લુ. તે પછી તો વલ્લુની વાહ... વાહ...
-
માની શિખામણ
કિસન પટેલના વાડામાં ઘણી મરઘીઓ હતી. તેમાં માઘી નામે એક મરઘી બહુ સમજદાર અને ચાલાક હતી. તે કોઈથી છેતરાતી નહીં. ગમે તેવા બળવાન પ્રાણીની સામેથી તે પોતાનાં બુદ્ધિબળ અને ચતુરાઈથી છટકી આવતી. તે દેખાવે ખૂબ સુંદર હતી. ખાઈપીને હૃષ્ટપુષ્ટ થઈ હતી.