સૌથી વધુ સંબંધિત પરિણામ
વડ અને પપૈયો
કાગડાએ પપૈયાને સમજાવ્યું કે આપણે વરસાદમાં તૂટી પડવાની કે મરવાની બીક રાખવાની નહીં હવા સાથે ગેલગમ્મત કરવાની, આજુબાજુનાં ઝાડને જોક્સ કહેવાના. રાત્રે રાતરાણીની સુગંધ લેવાની. સવારે ઝાકળથી મોઢું લૂછવાનું, પંખીઓને દૂર મલકના સમાચાર પૂછવાના. પપૈયાએ કાગડાની શિખામણ માની લીધી.
પછી કાગડાએ પોતાનું પરાક્રમ સંભળાવ્યું. એણે શહેરમાં એક મોટી શેતાન સમડી સાથે કુસ્તી કરી હતી!
- ઉદયન ઠક્કર
- બાળવાર્તા
