મહાપંથી સંત-કવયિત્રી
સવારામનાં શિષ્યા. તેઓ વિરમગામ તાલુકાના માંડલ ગામનાં રહેવાસી હતાં. તેમની રચનાઓમાં ગુરુમહિમા અને નીતિબોધનાં તત્ત્વો છે.