સુપ્રસિદ્ધ ભારતીય સંત અને તત્ત્વજ્ઞાની. તત્ત્વજ્ઞાનની શુદ્ધાદ્વૈત શાખા તેમજ પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય.