કાપડી પરંપરાના સંત કવિ.
કાપડી પરંપરાના સંત કવિ. આ સંત જામનગરના રહેવાસી હતા. તેમના સાધના અને ઉપદેશવિષયક છૂટક ભજનો મળે છે.