Umar Bawa Profile & Biography | RekhtaGujarati

ઉમર બાવા

પીર કાયમુદ્દીન ચિશ્તીની પરંપરાના સૂફી સંતકવિ.

  • favroite
  • share
  • 18મી સદી

ઉમર બાવાનો પરિચય

  • જન્મ -
    18મી સદી

સમય 18મી સદીનો પૂર્વાર્ધ. સૂફી સંતકવિ. પીર કાયમુદ્દીન ચિશ્તીના શિષ્ય અભરામ બાવા(. . 1700 આસપાસ હયાત)ના શિષ્ય. એમની વાણીમાં સૂફીવાદ, યોગાનુભવ અને સૂફીમાર્ગ પ્રધાન પ્રેમ-લક્ષણાભક્તિનું સચોટ અને માર્મિક નિરૂપણ જોવા મળે છે.