રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
સુરતના રુસ્તમપુરાની ચલમવાડના સંતકવિ. વેદાંતી તત્ત્વજ્ઞાનના તેમ જ સંતસાધનાના સિદ્ધાંતો તેમનાં ભજનોમાં નિર્દેશિત થયેલા છે.