Tilakdas Profile & Biography | RekhtaGujarati

તિલકદાસ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ

  • favroite
  • share
  • 1859-1932

તિલકદાસનો પરિચય

  • જન્મ -
    1859
  • અવસાન -
    1932

તિલકદાસનો જન્મ મેઘવાળ પરિવારમાં નાનજીભાઈ વાઘેલા અને ભાણબાઈને ત્યાં થયો હતો. મૂળ નામ તેજાભાઈ. ગામ વિરાણી-કચ્છમાં. માનસદાસ મહારાજ પાસે દીક્ષા. 75 વર્ષની વયે ઈ.. 1932માં સમાધિ લીધી. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. તેમનાં ભજનોમાં સંતસાધના તેમજ નીતિનો ઉપદેશ મળે છે.