સુંદરને નો ૫૬ કડીન ‘ઉદ્ધવ-ગીતા’, ‘અષ્ટક’, ‘હમચી’, ‘હરિહરની આરતી’, ૧૫૫ કડીએ અધૂરી રહેલી ‘સુંદરવિલાસ’
તથા કૃષ્ણભક્તિને વૈરાગ્યબોધનાં પદો, સુંદરજીને નામે ‘૪૦ ડાહ્યા’
ને ૧ પદ તથા સુંદરદાસને નામે પદો (કૃષ્ણભક્તિનાં
૪)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા
સુંદર/સુંદરજી/સુંદરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.