રવિ-ભાણ પરંપરાના સંતકવિ.
રવિ-ભાણ પરંપરાના સંતકવિ. ઈ. સ. 19મી સદીના પૂર્વાર્ધમાં હયાત. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનાં મહિમાનાં ભજનોના રચનાકાર. તેમનાં અનેક ભજનો લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત છે.