Shantidas Profile & Biography | RekhtaGujarati

શાંતિદાસ

કૃષ્ણની બાળલીલાનાં અને કૃષ્ણ-ગોપી લીલાનાં પદોના કર્તા

  • favroite
  • share

શાંતિદાસનો પરિચય

આ ભક્તકવિનાં કૃષ્ણની બાળલીલાનાં પદો અને કૃષ્ણ-ગોપી લીલાનાં પદોના પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે. તેમના જીવન વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી.