અર્વાચીન સમયના સાધક સંતકવિ.
અર્વાચીન સમયના સાધક સંતકવિ. મોહનગિરિના શિષ્ય. ‘જોશીમઠ’ બલોલ(તા. મહેસાણા)ના રહેવાસી હતા. 400થી વધુ રચનાઓ તેમણે કરી છે જે ‘અનુભવ પ્રકાશ મુક્તાવલી ભાગ 1-2’માં સંગૃહિત છે. પહેલી આવૃત્તિ : 1946. તેમનાં ભજનોમાં મહાપંથનું દર્શન મળે છે.