મહાપંથના સંતકવિ.
મહાપંથના સંતકવિ. સમય ઈ.સ. 18મી સદી. સંત રામદાસના શિષ્ય. સુબોધ સોરઠા અને ભજનોના કર્તા. તેમનાં ભજનોમાં ભક્તિનું તત્ત્વ વિશેષ રૂપે છે.