Sahebkhan Profile & Biography | RekhtaGujarati

સાહેબખાન

લોકકંઠે આ સૂફી સંતકવિનાં ભજન પ્રચલિત છે.

  • favroite
  • share

સાહેબખાનનો પરિચય

લોકકંઠે આ સૂફી સંતકવિનાં ભજન પ્રચલિત છે. તે સાણંદ (જિ. અમદાવાદ) દરબારના પાસવાન હતા. એ સિવાય કોઈ માહિતી મળતી નથી.