Ratanbai - 2 Profile & Biography | RekhtaGujarati

રતનબાઈ - ૨

પીર કાયમુદ્દીન ચિશ્તીનાં શિષ્યા, સૂફી સંતકવયિત્રી

  • favroite
  • share

રતનબાઈ - ૨નો પરિચય

જીવનકાળ ઈ. . ૧૮મી સદી ઉત્તરાર્ધ. તેમનો જન્મ પાટીદાર પરિવારમાં કરજણ તાલુકાના પાછિયાપુરમાં થયો હતો. તેમની મજાર કાયમુદ્દીન બાવાની દરગાહ પાસે એકલબારા (તા. પાદરા, જિ. વડોદરા) મુકામે છે.