Ramshankar N. Kalsarkar Profile & Biography | RekhtaGujarati

રામશંકર ના. કળસારકર

કવિ અને વાર્તાકાર

  • favroite
  • share

રામશંકર ના. કળસારકરનો પરિચય

પ્રા. રામશંકર ના. ભટ્ટ (કળસારકર)
જન્મ તારીખ : 21/ 11 /1931
જન્મ સ્થળ : કળસાર, તા. મહુવા, જિ. ભાવનગર.
પિતાનું નામ : નારાયણજી ગો. કળસારકર.
માતાનું નામ :  નર્મદાબા જીવન રાજ્યગોર.
અભ્યાસ : એમ.એ. ગુજરાતી.
વ્યવસાય : શિક્ષક અને અધ્યાપક. 
શ્રી જે. પી. પારેખ હાઇસ્કુલ અને શ્રી પારેખ કોલેજ, મહુવા.
કાર્યકારી પ્રિન્સિપાલ પારેખ કોલેજ, મહુવા. 
પૂર્વ ટ્રસ્ટી શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ મહુવા તલગાજરડા 
વિશેષ : 50થી વધારે લેખો પ્રતિષ્ઠિત સામયીકોમાં પ્રગટ થયેલા.
સંશોધન અને સંપાદન ક્ષેત્રે વિશેષ સિદ્ધિ. 
આકાશવાણી પરથી અવારનવાર વાર્તાલાપ પ્રસારિત થયેલ. 
સંગ્રહ : 'સરવાણ ફૂટ્યા સ્નેહના' (વાર્તા સંગ્રહ)
જ્ઞાતિપત્ર 'ઔદિચ્ય પ્રકાશ'ના સંપાદક અને પછીથી તંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપેલ
અવસાન : 19/01/2009