રવિ-ભાણ પરંપરાના સંતકવિ
સમય ઈ. સ. ઓગણીસમી સદી ઉત્તરાર્ધથી વીસમી સદી પૂર્વાર્ધ. માધવસાહેબના શિષ્ય. જન્મભૂમિ મારવાડ. પછીથી રાજકોટના રહેવાસી. તેમની રચનામાં અધ્યાત્મ અને ભક્તિનો બોધ જોવા મળે છે.