Ramdev Pir Profile & Biography | RekhtaGujarati

રામદેવ પીર

રાજસ્થાનના પ્રમુખ લોકદેવતા, બાળનાથના શિષ્ય, મહાપંથના પ્રવર્તક

  • favroite
  • share
  • 1351-1459

રામદેવ પીરનો પરિચય

  • જન્મ -
    1351
  • અવસાન -
    1459

પ્રસિદ્ધ સંત. તેમના દ્વારા પ્રચારિત મહાપંથનો પ્રભાવ રાજસ્થાન અને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં છે. રાજસ્થાન પોકરણ પાસે રામદેવરામાં સમાધિ. ‘ચૌબીસ પ્રમાણ' મુખ્ય રચના. પ્રમાણો'ના અમુક ભાગ, સ્વતંત્ર પદ, ભજન, આખ્યાનરૂપે ગુજરાતીમાં રૂપાંતરિત થયા છે અને લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત રહ્યા છે. તેમની રચનાઓમાં મહાપંથના દર્શન અને સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે.