અર્વાચીન સમયના ભક્ત કવિ
પોરબંદર મુકામે વાંજા-દરજી પરિવારમાં જન્મ. એમના ‘પુરુષોત્તમવાણી' ગ્રંથમાં અપાયેલી ભજનરચનાઓ લોકભજનિકોમાં ખૂબ જ ગવાય છે.