Purushottam Profile & Biography | RekhtaGujarati

પુરુષોત્તમ

અર્વાચીન સમયના ભક્ત કવિ

  • favroite
  • share

પુરુષોત્તમનો પરિચય

અર્વાચીન સમયના ભક્ત કવિ. પોરબંદરમાં વાંજા-દરજી જ્ઞાતિમાં જન્મ. એમના ‘પુરૂષોત્તમવાણી’, ‘પુરુષોત્તમ પુષ્પમાળા ભજનાવલી' પ્રકા. ઈ.સ. ૨૦૧૫ ગ્રંથમાં અપાયેલી ભજન રચનાઓ લોકભજનિકોમાં ખૂબ જ ગવાય છે.