Punjiram Profile & Biography | RekhtaGujarati

પૂંજીરામ

વેદાંતી સંતકવિ

  • favroite
  • share
  • 1897-1977

પૂંજીરામનો પરિચય

  • જન્મ -
    1897
  • અવસાન -
    1977

જન્મ ઈ. . ૧૮૯૭માં સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના નગવાડા ગામે બ્રાહ્મણ પરિવારમાં માયારામ ઠાકરને ત્યાં. આત્મારામ જન્મનું નામ છે અને પૂંજીરામ દીક્ષાનામ. તેમણે ઈ. . ૧૯૧૪માં લીંબડીમાં શંકરાચાર્ય જગન્નાથ તીર્થસ્વામી પાસે દીક્ષા લીધી હતી. . . ૧૯૧૬માં નગવાડા પાસેના વીસાવડી ગામે હરિહર આશ્રમ સ્થાપ્યો. દસાડા, બજાણા, જૈનાબાદ, વણાદ, ઝીંઝુવાડા વગેરે પંથકમાં લોકસેવા અને લોકશિક્ષણનું કાર્ય કર્યું.