કવિ, નવલકથાકાર
એમની પાસેથી 'દીવડિયા' (૧૯૪૨) નામનો કાવ્યસંગ્રહ અને અસહકારની લડતને લગતી 'દેશદ્રોહી' (૧૯૪૨) નામની નવલકથા મળે છે.