આ સંતકવિની રચનાઓ નોંધાયેલી મળે છે, પરંતુ તેમના સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેમની રચનામાં નિર્ગુણ સંતમતની સાધનાનું દર્શન જોવા મળે છે.