ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ
સાંઈ દીન દરવેશના શિષ્ય. ઈ. સ. ૧૯મી સદી પૂર્વાર્ધથી મધ્યભાગ સુધીમાં થઈ ગયા. તેમની સૂફી જીવનદર્શન અને નીતિબોધને પ્રગટ કરતી રચનાઓ મળે છે.