સંતકવયિત્રી
સમય ઈ. સ. ૧૯મી સદી. ગંગાસતીનાં શિષ્યા. સમઢિયાળા (ધોળા જંકશન પાસે, જિ. ભાવનગર)માં રહેતા. રચના: ભજનવાણી.