Nirvan Saheb Profile & Biography | RekhtaGujarati

નિર્વાણસાહેબ

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંત

  • favroite
  • share

નિર્વાણસાહેબનો પરિચય

તેમણે ઈ. . ૧૪૮૧માં સુરતના નવાબી મહેલ સામે ધૂણી ધખાવી આસન જમાવ્યું હતું. તેમના પ્રભાવથી નવાબ તેમનાં ચરણમાં પડ્યો અને જનતાનો ત્રાસ દૂર થયો. આ સંત ઈ. . ૧૫૧૪માં અંતર્ધાન થયા હતા. તેમની રચનાઓમાં અધ્યાત્મ અને નીતિનો ઉપદેશ મળે છે.