મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંત
તેમણે ઈ. સ. ૧૪૮૧માં સુરતના નવાબી મહેલ સામે ધૂણી ધખાવી આસન જમાવ્યું હતું. તેમના પ્રભાવથી નવાબ તેમનાં ચરણમાં પડ્યો અને જનતાનો ત્રાસ દૂર થયો. આ સંત ઈ. સ. ૧૫૧૪માં અંતર્ધાન થયા હતા. તેમની રચનાઓમાં અધ્યાત્મ અને નીતિનો ઉપદેશ મળે છે.