Nirant Profile & Biography | RekhtaGujarati

નિરાંત

શિરમોર જ્ઞાનમાર્ગી સંતકવિ

  • favroite
  • share
  • 18મી સદી ઉત્તરાર્ધ-19મી સદી પૂર્વાર્ધ
  • દેથાણ

નિરાંતનો પરિચય

  • જન્મ -
    18મી સદી ઉત્તરાર્ધ
  • અવસાન -
    19મી સદી પૂર્વાર્ધ

દેથાણ (તા. કરજણ, જિ. ભરૂચ) મુકામે ગોહિલ રાજપૂત પરિવારમાં જન્મ. પિતા ઉમેદસિંહ, માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી, અમનસાહેબ વગેરે સંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો 'નિરાંત સંપ્રદાય' ખૂબ વિસ્તર્યો છે.