Narbheram Profile & Biography | RekhtaGujarati

નરભેરામ

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ

  • favroite
  • share

નરભેરામનો પરિચય

  • જન્મ -
    18મી સદી ઉત્તરાર્ધ
  • અવસાન -
    1852

આ સંતકવિનો જીવનકાળ ઈ. . ૧૭૬૮થી ૧૮૫૨ છે. તેમનો જન્મ પેટલાદ તાલુકા(જિ. આણંદ)ના પીજ ગામે મોઢ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અવસાન ગોમતીપુર અમદાવાદમાં થયું હતું. તેમની રચનાઓમાં નીતિબોધ વિશેષપણે જોવા મળે છે.